ખેરગામ કુમાર શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

SB KHERGAM
0

 ખેરગામ કુમાર શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો


ખેરગામ કુમાર શાળાનો શૈક્ષણિક પ્રવાસ તારીખ 28/12/2025ના રોજ સફળતાપૂર્વક યોજાયો. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સુરત સરથાણાનવસારી દાંડીકામરેજ દાદા ભગવાનનું મંદિર તથા નવસારી નવાગામ મીની પોઇચા જેવા સ્થળોની મુલાકાત લીધી.

આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક જ્ઞાન, સાંસ્કૃતિક સમજ અને પર્યાવરણ અંગે જાગૃતિ વધારવાનો હતો. પ્રવાસ દરમિયાન શિક્ષકો દ્વારા સ્થળોની શૈક્ષણિક મહત્તા સમજાવવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીઓને આનંદ સાથે જ્ઞાનલાભ થયો.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top